આમ જોઇયે તો માણસ તરીકે આપણો અર્થ મસમોટો ને ભારેભરખમ છે, કોઈ અમૃતપુત્ર કહે કોઈ બુદ્ધિનો ભંડાર કહે અને બીજું નકામું ઘણું બધું, પણ આજે આપણે ક્યાં છીયે એ કૂટપ્રશ્નનો વિચારશુદ્ધા હચમચાવી નાખે !! ઉંમરની ગણનપટ્ટીમાં થોડા ઉંમરના મણકા ઉમેરી મોટા થઈ આપણે સુખી છીયે? આનંદિત છીયે?
સભાન અવસ્થામાં પ્રત્યતૂર નકારમાં જ મળશે,
કારણ છે ક્યાંક ને ક્યાંક અજાણતા વિસ્મયતા અને કુતૂહલતાનું ગળું ટુંપાઈ ગયું છે.....
હવે કોઈ પતંગિયું કોઈ ચકલી કે કોઈ સાયકલ આપણને આનંદ અર્પિત નથી કરતું...
કારણ છે ક્યાંક ને ક્યાંક અજાણતા વિસ્મયતા અને કુતૂહલતાનું ગળું ટુંપાઈ ગયું છે.....
હવે કોઈ પતંગિયું કોઈ ચકલી કે કોઈ સાયકલ આપણને આનંદ અર્પિત નથી કરતું...
(પ્રદિપ પરમાર) ભેરૂ
No comments:
Post a Comment